કરજણમાં રહેતા હિતેસભાઇ વાળંદ ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા છે
પત્રમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર સહિત 12 લોકો સામે પરેશાન કરવાનો ઉલ્લેખ
પત્રમાં ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર રૂષિ પટેસને મેઇન ગણાવાયા
હાલ પોલીસે આ મામલે ગુમ થયેલા હિતેશભાઇની શોધખોળ હાથ ધરી
[caption id="attachment_1222991" align="aligncenter" width="1280"] (વેપારી હિતેશ વાળંદની વાઇરલ ચીઠ્ઠી)[/caption]
Watchgujarat. કરજણના (Karjan) બીજેપીના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર રૂષિ પટેલ સહિત 12 લોકોના નામ લખીને ત્રણ છોકરીના પિતા ગુમ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુમ થયેલા શખ્સની ભાળ મેળવવાના ચક્રો ગતિમન કરી દીધા છે.
કરજણમાં રહેતા હિતેસભાઇ વાળંદ ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા છે. પત્રમાં તેઓએ વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્રને મેઇન માણસો તરીકે ગણાવીને કુલ 12 લોકો સામે ગંભીર આક્ષેપો કરીને તેઓ ગુમ થયા છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અને હાલ પોલીસે આ મામલે ગુમ થયેલા હિતેશભાઇની શોધખોળ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરજણના ધારાસભ્યના પુત્રની કાર વડે વૃદ્ધનું અકસ્માત બાદ નિધન થયું હતું. મામલે ધારાસભ્ય સામે સવાલો ઉઠ્યા હતા. હવે ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત 11 લોકો સામે વ્યાજખોરીના ગંભીર આક્ષેપો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વ્યાજખોરોથી ત્રસ્ત હિતેશભાઇ વાળંદે લખેલો ચાર પાનાનો પત્ર અક્ષર:સહ વાંચો
(ચાર પેજ છે જોઇ લેજો હું એચ.એન.વાળંદ)
હું હિતેશભાઇ જાતે આ ત્રાસ લખીને આપું છું. આજથી મારી જીંદગીમાંથી મુક્ત થાવ છું. એનું કારણ છે કે આજે લોકોએ મારી પર ખુબ દબાણ આપે છે. મારો ધંધો છેલ્લા બે મહિનાથી કોરોનાના હિસાબે બંધ છે. એટલલે બધાને કીધું કે મારાથી પૈસા અમના નહિ બને પન કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરન કેમ કરવા લાગ્યા. આજે જે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસ ના આપ્યો, અને હવે જ્યારે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી આ બદનામી સહાય નઇ કેમ કે એમને પોતાના પૈસાની પડેલી છે. હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેના નામ લખું છું. એ બધા જવાબદાર છે.
મુકેશ રણછોડ લીલોડ
કેયુરભાઇ મુકેશભાઇ લીલોડ
પટ્ટુભાઇ અશોકભાઇ લીલોડ
મિલેનભાઇ ભરૂચ – લખું કોના હસ્તો
પ્રેશવાળા – રાજીભાઇ વેમેરડી
રાણપુર સ્નેહલ મિલેનભાઇનો માણસ
આ લોકોના ટોચરથી હું આત્મા હત્યા કરવા મજબુર થયેલો છે. એમાં જે લોકોએ મારી ઇજ્જત બગાડી એ લોકોના નામ પણ આપું છું
1 મોસીનભાઇ રસીદભાઇ લીલોડ
2 ફેજુદીન રસુલભાઇ લીલોડ
3 રફીકભાઇ નકુમ લીલોડ
4 નાગજીભાઇ પટેલ લીલોડ
આ બધુ કામ મને ખબર છો, કોને કરાવ્યુ ખાસ મેન વ્યક્તિ છે
અક્ષય પટેલ લીલોડ
રૂષી પટેલ લીલોડ
આ બંને મેન
હું આજથી નદીમાં કુદકો મારીને આત્મા હત્યા કરૂ છું. જેના જવાબદાર આ બધા જ હશે. કોઇ પણ વ્યક્તિ પાશે બે મહિના કોરોનાના સમયે ધંધો બંધ થઇ જાય તો આજે પાંચ વરસથી આપતા વ્યાજ આજે બે મહિના બંધ થઇ જાય તો આટલું ટોચર કરવાની સિ જરૂર છે. આજે મારી ત્રણ છોકરીઓ અને મારી વાઇફને નાદાનીમાં છોડીને મારે જવું પડે એમ છે.
હું સરકારને અરજ કરું છું કે મારા ગયા પછી આ વ્યાજ ખોળોને સખત સજા આપવા વિનંતી. મારાથી ઘરે સલાંજ સવાર ઉઘવા પન નથી દેતા જમવા પણ નહિ દેતા આવે મારી ઇજ્જતના ખાતર આ પગલું ઉઠાવવા મજબુર થયો છું. મારા મરવાનું કારણ આ બધા લોકો છે. આવું કોઇ સીધા વ્યક્તિ જોડે ના થાય તે માટે તમે કડાક પગલા લેવા વિનંતી. જય શ્રી રામ
નર્મદે હર હર નર્મદે
હું પોતે
લિ. હિતેસભાઇ એન વાળંદ
આજથી આતમા હત્યા કરૂ છું
મારા દરેક જગ્યાએ ચેક આપેલા છે. પન પૈસા પુરા થઇ જાય તો પન એ લોકો પાછા આપતા નથી. જેના આજ ગડીયે આ લોકો એધમકી આપી ઉઠાવ્યો હતો હું તો સભાણ અને ભરોસા પર ચાલતો હતો. પન આ લોકો આટલા બધા બદમાશ નીકળશે તેની મને ખબર નથી આજે 5 ટકા થી 10 ટકા સુધી વ્યાજ વધારી મારી પાસેથી મિલકત પડાવવાની કોશિશ કરી એટલા મારાથી ના રેવાયું આવું તો રાક્ષસોજ કરે
લી. હિતેસભાઇ એન વાળંદ
મારી મીલ્કત મારી ત્રણ છોકળી અને મારી વાઇફને આપવા વિનંતી જો એવી ન થાય તો મારી આત્માને સંતોષ નઇ આપું અને તમને આખી જીંદગી હેરાન કરીશ આજ મારૂ સપનું
હિતેસભાઇ એન વાળંદ
કરજણમાં રહેતા હિતેસભાઇ વાળંદ ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા છે
પત્રમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર સહિત 12 લોકો સામે પરેશાન કરવાનો ઉલ્લેખ
પત્રમાં ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર રૂષિ પટેસને મેઇન ગણાવાયા
હાલ પોલીસે આ મામલે ગુમ થયેલા હિતેશભાઇની શોધખોળ હાથ ધરી
Watchgujarat. કરજણના (Karjan) બીજેપીના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેના પુત્ર રૂષિ પટેલ સહિત 12 લોકોના નામ લખીને ત્રણ છોકરીના પિતા ગુમ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુમ થયેલા શખ્સની ભાળ મેળવવાના ચક્રો ગતિમન કરી દીધા છે.
કરજણમાં રહેતા હિતેસભાઇ વાળંદ ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા છે. પત્રમાં તેઓએ વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્રને મેઇન માણસો તરીકે ગણાવીને કુલ 12 લોકો સામે ગંભીર આક્ષેપો કરીને તેઓ ગુમ થયા છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અને હાલ પોલીસે આ મામલે ગુમ થયેલા હિતેશભાઇની શોધખોળ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરજણના ધારાસભ્યના પુત્રની કાર વડે વૃદ્ધનું અકસ્માત બાદ નિધન થયું હતું. મામલે ધારાસભ્ય સામે સવાલો ઉઠ્યા હતા. હવે ધારાસભ્ય અને તેમના પુત્ર સહિત 11 લોકો સામે વ્યાજખોરીના ગંભીર આક્ષેપો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વ્યાજખોરોથી ત્રસ્ત હિતેશભાઇ વાળંદે લખેલો ચાર પાનાનો પત્ર અક્ષર:સહ વાંચો
(ચાર પેજ છે જોઇ લેજો હું એચ.એન.વાળંદ)
હું હિતેશભાઇ જાતે આ ત્રાસ લખીને આપું છું. આજથી મારી જીંદગીમાંથી મુક્ત થાવ છું. એનું કારણ છે કે આજે લોકોએ મારી પર ખુબ દબાણ આપે છે. મારો ધંધો છેલ્લા બે મહિનાથી કોરોનાના હિસાબે બંધ છે. એટલલે બધાને કીધું કે મારાથી પૈસા અમના નહિ બને પન કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરન કેમ કરવા લાગ્યા. આજે જે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસ ના આપ્યો, અને હવે જ્યારે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી આ બદનામી સહાય નઇ કેમ કે એમને પોતાના પૈસાની પડેલી છે. હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેના નામ લખું છું. એ બધા જવાબદાર છે.
મુકેશ રણછોડ લીલોડ
કેયુરભાઇ મુકેશભાઇ લીલોડ
પટ્ટુભાઇ અશોકભાઇ લીલોડ
મિલેનભાઇ ભરૂચ – લખું કોના હસ્તો
પ્રેશવાળા – રાજીભાઇ વેમેરડી
રાણપુર સ્નેહલ મિલેનભાઇનો માણસ
આ લોકોના ટોચરથી હું આત્મા હત્યા કરવા મજબુર થયેલો છે. એમાં જે લોકોએ મારી ઇજ્જત બગાડી એ લોકોના નામ પણ આપું છું
1 મોસીનભાઇ રસીદભાઇ લીલોડ
2 ફેજુદીન રસુલભાઇ લીલોડ
3 રફીકભાઇ નકુમ લીલોડ
4 નાગજીભાઇ પટેલ લીલોડ
આ બધુ કામ મને ખબર છો, કોને કરાવ્યુ ખાસ મેન વ્યક્તિ છે
અક્ષય પટેલ લીલોડ
રૂષી પટેલ લીલોડ
આ બંને મેન
હું આજથી નદીમાં કુદકો મારીને આત્મા હત્યા કરૂ છું. જેના જવાબદાર આ બધા જ હશે. કોઇ પણ વ્યક્તિ પાશે બે મહિના કોરોનાના સમયે ધંધો બંધ થઇ જાય તો આજે પાંચ વરસથી આપતા વ્યાજ આજે બે મહિના બંધ થઇ જાય તો આટલું ટોચર કરવાની સિ જરૂર છે. આજે મારી ત્રણ છોકરીઓ અને મારી વાઇફને નાદાનીમાં છોડીને મારે જવું પડે એમ છે.
હું સરકારને અરજ કરું છું કે મારા ગયા પછી આ વ્યાજ ખોળોને સખત સજા આપવા વિનંતી. મારાથી ઘરે સલાંજ સવાર ઉઘવા પન નથી દેતા જમવા પણ નહિ દેતા આવે મારી ઇજ્જતના ખાતર આ પગલું ઉઠાવવા મજબુર થયો છું. મારા મરવાનું કારણ આ બધા લોકો છે. આવું કોઇ સીધા વ્યક્તિ જોડે ના થાય તે માટે તમે કડાક પગલા લેવા વિનંતી. જય શ્રી રામ
નર્મદે હર હર નર્મદે
હું પોતે
લિ. હિતેસભાઇ એન વાળંદ
આજથી આતમા હત્યા કરૂ છું
મારા દરેક જગ્યાએ ચેક આપેલા છે. પન પૈસા પુરા થઇ જાય તો પન એ લોકો પાછા આપતા નથી. જેના આજ ગડીયે આ લોકો એધમકી આપી ઉઠાવ્યો હતો હું તો સભાણ અને ભરોસા પર ચાલતો હતો. પન આ લોકો આટલા બધા બદમાશ નીકળશે તેની મને ખબર નથી આજે 5 ટકા થી 10 ટકા સુધી વ્યાજ વધારી મારી પાસેથી મિલકત પડાવવાની કોશિશ કરી એટલા મારાથી ના રેવાયું આવું તો રાક્ષસોજ કરે
લી. હિતેસભાઇ એન વાળંદ
મારી મીલ્કત મારી ત્રણ છોકળી અને મારી વાઇફને આપવા વિનંતી જો એવી ન થાય તો મારી આત્માને સંતોષ નઇ આપું અને તમને આખી જીંદગી હેરાન કરીશ આજ મારૂ સપનું